Posts

Showing posts from April, 2017

આદર્શ સુવિચાર

Image

જીવન પ્રેરક સૂત્ર

Image

આદર્શ સુવિચાર

Image

માં બાપ ની કિંમત

માં બાપ ની કિંમત જયારે મનસુખભાઇ ૪૫ વર્ષની ઉમરનાં હતાં ત્યારે તેમનાં ધર્મપત્નિનો સ્વર્ગવાસ થઈ ગયો. તેમને બીજા લગ્ન્ન કરી લેવા માટે સગા-વહાલાએ ખુબ સમજાવ્યા પરંતુ તેમણે એ...

ફરિયાદ

એક માણસનો દિવસ બહુ ખરાબ ગયો. તેણે રાત્રે ઈશ્વર જોડે ફરિયાદ માંડી. માણસે કહ્યું, ‘ભગવાન, ગુસ્સે ન થાઓ તો એક પ્રશ્ન પૂછું?’ ભગવાને કહ્યું, ‘પૂછ, જે પૂછવું હોય એ પૂછ.’ માણસે કહ્ય...

બધા શોખ મોંઘા લાગે

બધા શાક ભાવવા લાગે ત્યારે રસોઇ મમ્મીની નહીં પત્ની ની હોય, અને બધા શોખ મોંઘા લાગે ત્યારે કમાણી પપ્પાની નહી, આપણી હોય

દોસ્તી

દોસ્તીમાં જ "તાકાત" છે સાહેબ સમર્થ ને "ઝુકાવવાની" બાકી "શ્રી ક્રિષ્ણ " ને ક્યાં "જરુર" હતી..? "સુદામાના પગ ધોવાની"

"જીતવાનું"...તો ક્યારેક જ હોય છે, પણ "શીખવાનું " દરેક વખતે હોય છે.

Image

નિખાલસ

નિખાલસ મન નો નિખાર           અલગ હોય છે  દોસ્તી અને દુનિયા નો વહેવાર          અલગ હોય છે. આંખો તો સહુની સરખી હોય ,                 બસ જોવાનો અંદાજ અલગ હોય છે. "જીતવાનું"...તો ક્યા...

સાવ ડફોળ ના દાખલા સાચા પડે

સાવ ડફોળ ના દાખલા સાચા પડે અને ભલભલા બુધ્ધિશાળી ના ગણિત ખોટા પડે... એનું નામ "જીંદગી"   જીંદગી શીખવે તે શીખી લેવાય, કયો પાઠ કયારે કામ લાગી જાય કોને ખબર ! " સૌન્દર્ય ધ્યાન આકર્ષવ...

હાર્યો જુગારી

હાર્યો જુગારી બમણું રમે એ તો જૂનું થઈ ગયું પણ જીતેલો ભી બમણું રમે છે.

સંઘર્ષ

સફળતા માટે તો સંઘર્ષ જ કરવો પડે સાહેબ, કિસ્મત તો અકસ્માત અને સટ્ટામાં જ કામ લાગે...

ઉપયોગ કરવા વાળા

ઉપયોગ કરવા વાળા તમને ઓળખતા જ હશે  પણ તમારી ચિંતા કરવા વાળા ને તમારે જ શોધવા પડશે...

શબ્દો મફત છે પરંતુ ..

શબ્દો મફત છે પરંતુ, તેને વાપર્યા પછી કીમત ચૂકવવી પડે છે

પારકાં જે પોતાના થઇ ગયા

અમુક પારકાં એવા મળ્યા જે પોતાના થઇ ગયા.. અને અમુક પોતાના, પારકાં નો અર્થ પણ સમજાવી ગયા...!!

સમય ભલે દેખાતો નથી

સમય ભલે દેખાતો નથી, પણ ઘણુંબધું દેખાડી જાય છે... આપણ ને "કેટલા" ઓળખે છે એ મહત્વ નું નથી,  "શા માટે" ઓળખે છે એ મહત્વનું છે..

છાંયો

Image
જે માણસને પોતાનું વાહન છાયામાં ઉભું રાખવુ હોય એમને એકાદ વૃક્ષ વાવવાનો શોખ રાખવો જોઈએ

તમે હેરાન થાઓ છો

Image
તમે હેરાન થાઓ છો તો એનો મતલબ એ નથી કે તમારું નસીબ ખરાબ છે. એનો એ મતલબ એ છે કે તમારો સ્વભાવ જરૂર કરતાં વધારે સારો છે.

बुरा समय सबसे बड़ी जादूगर है,

बुरा समय सबसे बड़ी जादूगर है, सभी के चेहरे को बेनकाब करने के लिए 

સામે વાળી વ્યક્તિ જરા

સામે વાળી વ્યક્તિ જરા વધુ પડતી ભોળી હતી, એટલે જ તમે ચતુર કહેવાયા, એ વાત ભૂલતા નહી.

જ્યારે નાના હતા

જ્યારે નાના હતા ત્યારે મોટી મોટી વાતોમા તણાઇ ગયા ......... અને ........ જયારે મોટા થયા ત્યાં તો નાની નાની વાતોમાં વિખેરાઇ ગયા

બદલો લેવા મા શું મજા

બદલો લેવા મા શું મજા આવે, મજા તો ત્યારે આવે જ્યારે તમે સામે વાળા ને બદલી નાખો...!!

જીવન પ્રેરક સૂત્ર

❛ દુઃખ આવ્યું છે અને આવતું રહેશે, છતાં સવારે સુખ શોધવા નીકળી જવું એનું નામ 'જિંદગી ❜ ભાગ્ય ને શુ દોષ આપવો... જ્યારે સપના આપણા છે, તો કોશિશો પણ આપણી જ હોવી જોઇયે.

આજ નો જીવન મંત્ર

જયારે " દુ:ખ " અને " કડવી વાણી " મીઠી લાગવા લાગે ને ત્યારે સમજી જાવુ કે તમને આ દુનીયા મા જીંદગી જીવતા આવડી ગયુ....

મૅનેજ્મેંટ સૂત્ર

તમે ત્યારે જે પ્રવીણ કહેવાઓ જ્યારે તમે બીજાને પ્રવિણતા આપી શકો આજના યુગ મા સફળતા  પ્રાપ્ત કરવા માટે ની ભાગ દોડ ચાલે છે પરંતુ કોઈ સફળ ત્યારે જે બને છે જ્યારે તે બીજાઓને પણ સફળ બનાવી સકે-

આજનું સત્ય

સત્ય તેલ ના ટીપા જેવું છે,ગમે તટલું પાણી નાખે તો ભી ઉપર રહે...

આદર્શ સુવિચાર

આદર્શ અનુયાયી જ આદર્શ નેતા છે

આજનુ સૂત્ર

તમે જે આંનદ કરો છો...તે કરેલા સારા કર્મોનું પરિણામ જ  છે... બાકી તકલીફ તો મનુષ્ય અવતારમાં ભગવાન રામને  પણ પડી હતી...

આજ ની શીખ

દરેક દિવસ એક   ''અપેક્ષા" થી  શરુ થાય છે. અને એક '' અનુભવ'' થી પુરો થાય છે.   

આજનુ કડવુ સત્ય

આખી દુનિયા ફરીને માણસ ઘરે આવે એટલે એનો આખો થાક ઉતરી જાય સાહેબ....... પણ જે માણસ ઘરમાં થાકે ને એનો થાક આખીય દુનિયામાં ક્યાય ના ઉતરે,  લખી રાખજો.

આજ નો જીવન મંત્ર

Image
મૃત્યુ ને ખોટું બદનામ કરીએ છીએ, પરંતુ મૃત્યુ જ જીવન રૂપી તકલીફો નું અંત છે આજના ઘોર કળિયુગ માં સુખ નો એક માત્ર ઉપાય એટલે બાબા નૈનેશઆનંદજી ના દિવ્ય સૂત્ર તો જોડાયેલા રહો  ...

આજ નો જીવન મંત્ર

તમે તમારી ક્ષમતા ને જાણી લો પછી જ જે શક્ય હોય એના પર જ પ્રયતન કરવો જોઈએ આજના ઘોર કળિયુગ માં સુખ નો એક માત્ર ઉપાય એટલે બાબા નૈનેશઆનંદજી ના દિવ્ય સૂત્ર તો જોડાયેલા રહો  ...