સુવિચાર ગુજરાતી , જીવનપ્રેરક સુવિચારો, સુવાક્યો, જીવન મંત્ર, અદભૂત સૂત્ર,સુવિચાર, whats app status messages and more .... keep connected.....The secret of happiness in today's Fast life.....
માં બાપ ની કિંમત જયારે મનસુખભાઇ ૪૫ વર્ષની ઉમરનાં હતાં ત્યારે તેમનાં ધર્મપત્નિનો સ્વર્ગવાસ થઈ ગયો. તેમને બીજા લગ્ન્ન કરી લેવા માટે સગા-વહાલાએ ખુબ સમજાવ્યા પરંતુ તેમણે એ...
એક માણસનો દિવસ બહુ ખરાબ ગયો. તેણે રાત્રે ઈશ્વર જોડે ફરિયાદ માંડી. માણસે કહ્યું, ‘ભગવાન, ગુસ્સે ન થાઓ તો એક પ્રશ્ન પૂછું?’ ભગવાને કહ્યું, ‘પૂછ, જે પૂછવું હોય એ પૂછ.’ માણસે કહ્ય...
સાવ ડફોળ ના દાખલા સાચા પડે અને ભલભલા બુધ્ધિશાળી ના ગણિત ખોટા પડે... એનું નામ "જીંદગી" જીંદગી શીખવે તે શીખી લેવાય, કયો પાઠ કયારે કામ લાગી જાય કોને ખબર ! " સૌન્દર્ય ધ્યાન આકર્ષવ...
❛ દુઃખ આવ્યું છે અને આવતું રહેશે, છતાં સવારે સુખ શોધવા નીકળી જવું એનું નામ 'જિંદગી ❜ ભાગ્ય ને શુ દોષ આપવો... જ્યારે સપના આપણા છે, તો કોશિશો પણ આપણી જ હોવી જોઇયે.
તમે ત્યારે જે પ્રવીણ કહેવાઓ જ્યારે તમે બીજાને પ્રવિણતા આપી શકો આજના યુગ મા સફળતા પ્રાપ્ત કરવા માટે ની ભાગ દોડ ચાલે છે પરંતુ કોઈ સફળ ત્યારે જે બને છે જ્યારે તે બીજાઓને પણ સફળ બનાવી સકે-
મૃત્યુ ને ખોટું બદનામ કરીએ છીએ, પરંતુ મૃત્યુ જ જીવન રૂપી તકલીફો નું અંત છે આજના ઘોર કળિયુગ માં સુખ નો એક માત્ર ઉપાય એટલે બાબા નૈનેશઆનંદજી ના દિવ્ય સૂત્ર તો જોડાયેલા રહો ...
તમે તમારી ક્ષમતા ને જાણી લો પછી જ જે શક્ય હોય એના પર જ પ્રયતન કરવો જોઈએ આજના ઘોર કળિયુગ માં સુખ નો એક માત્ર ઉપાય એટલે બાબા નૈનેશઆનંદજી ના દિવ્ય સૂત્ર તો જોડાયેલા રહો ...